સી.આર.સી.તાલીમ તા.૪.ર.ર૦૧ર મૂળધરાઇ તા.વલભીપુર જિ.ભાવનગર
આજ રોજ મૂળધરાઇ કે.વ.માં ધો.૧ થી ૮ના શિક્ષકોની સી.આર.સી.તાલીમ યોજાઇ ગઇ.જેમાં ચિંતનશિબિરની વિવિધ પ્રવૃતિઓ કરવામા આવી તેમજ વલભીપુર કે.નિ.શ્રી મમતાબેન ચૌહાણે પ્રેરક હાજરી આપી શિક્ષકોને માર્ગદર્શન આપેલ.
No comments:
Post a Comment